Class 10 Science Chapter 3 ધાતુઓ અને અધાતુઓ

ધાતુઓ અને અધાતુઓ Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1. નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે?(a) NaCl દ્રાવણ અને કૉપર ધાતુ(b) MgCl2 દ્રાવણ અને ઍલ્યુમિનિયમ ધાતુ(c) FeSO4 દ્રાવણ અને ચાંદી ધાતુ(d) AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી(Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે…
Read More

Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

નિયંત્રણ અને સંકલન Textbook Quastion Answer સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે?(a) ઇસ્યુલિન(b) થાઇરૉક્સિન(c) ઇસ્ટ્રોજન(d) સાયટોકાઇનિન પ્રશ્ન 2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ………………………… કહે છે.(a) શિખાતંતુ(b) ચેતોપાગમ(c) અક્ષતંતુ(d) આવેગ પ્રશ્ન 3. મગજ …………………… જવાબદાર છે.(a) વિચારવા માટે(b) હૃદયના સ્પંદન માટે(c) શરીરનું સમતુલન જાળવવા…
Read More

Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1.મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા…
Read More

Class 10 Science Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1.એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેની pH લગભગ …………………. હશે.(a) 1(b) 4(c) 5(d) 10ઉત્તર:(d) 10 પ્રશ્ન 2.એક દ્રાવણ ઈંડાંના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ? ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો…
Read More

Class 10 Social Science Chapter 1 ભારતનો વારસો

ભારતનો વારસો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો.અથવાભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો.ઉત્તર:આર્યો અથવા આર્ય સંસ્કૃતિ આર્ય (નોડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ દ્રવિડો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર…
Read More

Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.અથવાભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો.અથવાટૂંક નોંધ લખો: ભારતની માટીકામની કલાઅથવામાનવજીવન અને માટી વચ્ચેનો સહસંબંધ સમજાવો. (August 20)અથવા“માનવજીવન અને મારી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ…
Read More

Class 10 Social Science Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.પ્રાચીન ભારતનું નગર-આયોજન સમજાવો.અથવામોહેં-જો-દડોની નગરરચના સમજાવો.ઉત્તર:પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે: પ્રાચીન ભારતનાં નગરોની વિશેષતાઓઃ પ્રશ્ન 2.મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.ઉત્તરઃમોહેં-જો-દડો નગરના રસ્તાઓ: પ્રશ્ન ૩.ગુજરાતની ગુફાઓ વિશે…
Read More

Class 10 Social Science Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

ભારતનો સાહિત્યિક વારસો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો.અથવાવેદો કેટલા છે? કયા ક્યા? દરેકની ટૂંકમાં માહિતી આપો.ઉત્તર:વેદો ચાર છેઃ (1) ઋગ્વદ, (2) યજુર્વેદ, (3) સામવેદ અને (4) અથર્વવેદ. પ્રશ્ન 2.તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.ઉત્તર:તક્ષશિલા વિદ્યાપીઠ…
Read More

Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.અથવાપ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.અથવાપ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સમજાવો.ઉત્તર:નીચેનાં ધાતુશિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે :…
Read More

Class 10 Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો.અથવાભારતનાં સ્મારકો પૈકી તાજમહાલની વિશેષતાઓ જણાવો.અથવા ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલ વિશે માહિતી આપો.અથવા“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો.અથવાતાજમહાલ…
Read More

Education Rays Coaching Classes is a trusted institute dedicated to excellence in mathematics education. Founded in 2019 by Mohan Singh Rajput, we offer expert coaching for school students and competitive exams like SSC, with a focus on clear concepts, personalized support, and 100% student success.

Education Rays
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.